જાણવા જેવું: ઉત્તમ દાન
हिरण्यदानं गोदानं पृथिवीदानमेव च।
एतानि वै पवित्राणि तारयन्त्यपि दुष्कृतात्।।
–મહાભારત , અનુશાસન પર્વ , અધ્યાય ૯૩
ભીષ્મ પિતામહ યુધિષ્ઠરને ઉત્તમ દાનનો બોધ સમજાવતા કહે છે “શ્રુતિ કહે છે “આ આપવું જોઈએ , આ આપવું જોઈએ” એમ જણાવીને દાનનું વિધાન કહે છે . સુવર્ણ , પૃથ્વી અને ગાય – આ ત્રણેનું દાન સૌથી પવિત્ર મનાય છે , અને એનાથી પાપીઓનો પણ ઉદ્ધાર થાય છે ”
તમારી ટીપ્પણી