શાસ્ત્રવિધાન: યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ (૮)
પુરાણોમાં પ્રસિદ્ધ યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદનો આઠમો પ્રશ્ન છે :
યક્ષનો સવાલ :
किंस्वित्सुप्तं न निमिषति किंस्विज्जातं न चेङ्गते।
कस्यस्विद्धृदयं नास्तिकास्विद्वेगेन वर्धते ।।
અર્થાત : પૃથ્વીથી ભારે કોણ છે ? આકાશથી ઊંચું કોણ છે ? વાયુથી તેજ કોણ ચાલે છે ? તણખલાથી અધિક સંખ્યામાં શું છે ?
યુધિષ્ઠિર ઉત્તર આપે છે :
मत्स्यः सुप्तो न निमिषत्यण्डं जातं न चेङ्गते।
अश्मनो हृदयंनास्ति नदी वेगेन वर्धते ।।
અર્થાત: માતા પૃથ્વીથી ભારે છે . પિતા આકાશથી ઊંચા છે. મન વાયુથી તેજ ચાલે છે અને ચિંતા તણખલાથી સંખ્યામાં અધિક છે .
તમારી ટીપ્પણી