જાણવા જેવું : વાયુનાં ગુણ
वायोरनियमस्पर्शो वादस्थानं स्वतन्त्रता।
बलं शैध्यं च मोक्षं च कर्म चेष्टात्मता भवः।।
— મહાભારત , શાંતિ પર્વ , અધ્યાય ૨૬૧
અર્થાત: વાયુ નાં ગુણ : સ્પર્શ , બળ , જીભનું સ્થાન , ચાલવામાં સ્વતંત્રતા , શીઘ્રતા , શરીરનાં મળ ને બહાર કાઢવું , શ્વાસોચ્છવાસની પ્રક્રિયા , પ્રાણ , જન્મ , મરણ છે
તમારી ટીપ્પણી