જાણવા જેવું – વેરનાં પાંચ કારણો
वैरं पञ्चसमुत्थानं तच्च बुध्यन्ति पण्डिताः।
स्त्रीकृतं वास्तुजं वाग्जं स्वसपत्नापराधजम्।।
– મહાભારત , શાંતિ પર્વ, અધ્યાય 139
પૂજની બ્રહ્મદતને જણાવે છે કે : વેર પાંચ કારણોથી થાય છે:
- સ્ત્રીને કારણે
- ઘર અને જમીનને કારણે
- કઠોર વાણીને કારણે
- ઈર્ષાને કારણે
- અપરાધને કારણે
very nice this sentence
LikeLike