શાસ્ત્રવિધાન: અષ્ટવક્રા અને વન્દ્યુ વચ્ચેનો શાસ્ત્રાર્થ (૨)
અષ્ટવક્રા અને રાજા જનકની રાજસભામાં ગુપ્ત રીતે રહેતો વરુણનો પુત્ર વન્દ્યુ વચ્ચેનાં શાસ્ત્રાર્થનો આ બીજો શ્લોક છે . (પ્રથમ શ્લોક)
આ શ્લોકમાં અષ્ટવક્રા જવાબ આપતા કહે છે :
द्वाविन्द्राग्नी चरतो वै सखायौ द्वौ देवर्षी नारदपर्वतौ च।
द्वावश्विनौ द्वे रथस्यापि चक्रे भार्यापती द्वौ विहितौ विधात्रा ।।
અર્થાત: ઇન્દ્ર અને અગ્નિ બે દેવતા છે . પર્વત અને નારદ આ બે દેવર્ષિ છે . અશ્વિનીકુમાર પણ બે જ છે . રથના પૈડા બે છે અને દાંપત્ય જીવન માટે વિધાતાએ પતિ અને પત્ની બે સહચર બનાવ્યાં છે .
શાસ્ત્રવિધાન: અષ્ટવક્રા અને વન્દ્યુવચ્ચેનો શાસ્ત્રાર્થ (૩)
[…] અષ્ટવક્રા અને રાજા જનકની રાજસભામાં ગુપ્ત રીતે રહેતો વરુણનો પુત્ર વન્દ્યુવચ્ચેનાં શાસ્ત્રાર્થનો આ ત્રીજો શ્લોક છે . (બીજો શ્લોક) […]
LikeLike