શાસ્ત્રવિધાન : પુણ્ય કર્મોનું ફળ (૧)
धनं लभेत दानेन मौनेनाज्ञां विशांपते।
उपभोगांश्च तपसा ब्रह्मचर्येण जीवितम्।।
— મહાભારત – અનુશાસન પર્વ , અધ્યાય ૧૦
ભીષ્મ મહારાજ યુધિષ્ઠિરને પુણ્ય કર્મોનું ફળ જણાવતાં કહે છે :
અર્થાત : દાન આપવાથી ધનની પ્રાપ્તિ થાય છે . મૌન ધારણ કરવાથી વાક્ સિદ્ધિ પ્રાપ્ત થાય છે . તપશ્ચર્યાથી ભોગ સામગ્રી પ્રાપ્ત થાય છે અને બ્રહ્મચર્ય પાલન કરવાથી આયુની પ્રાપ્તિ થાય છે .
તમારી ટીપ્પણી