શ્લોક: શ્રી વિષ્ણુ સ્તુતિ ૩
कायेन वाचा मनसेंद्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतिस्वभावात्।
करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि॥३३॥
— શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ
હું , મારા શરીર કે આત્માથી , મન કે બુદ્ધિથી શબ્દ કે અવયવથી, મંગલ કે અમંગલ જે કંઈ કરું છું તે હું ભગવાન શ્રી નારાયણનાં ચરણોમાં ધરું છું
તમારી ટીપ્પણી