શાસ્ત્રવિધાન : જમણી બાજુ
देवगोष्ठे गवां मध्ये ब्राह्मणानां क्रियापथे।
स्वाध्याये भोजने चैव दक्षिणं पाणिमुद्धरेत्।।
— મહાભારત, શાંતિ પર્વ, ૧૯૧ અધ્યાય
અર્થાત: દેવમંદિર , ગાયોની વચ્ચે , બ્રાહ્મણોનાં યજ્ઞ કર્મમાં , શાસ્ત્રોનાં સ્વાધ્યાય કાળે , તથા ભોજન વખતે જમણાં હાથનો ઉપયોગ કરવાની શાસ્ત્રોમાં આજ્ઞા છે .
शोचिष्केशमनड्वाहं देवगोष्ठं चतुष्पथम्।
ब्राह्मणं धार्मिकं चैव नित्यं कुर्यात्प्रदक्षिणम्।।
— મહાભારત, શાંતિ પર્વ, ૧૯૧ અધ્યાય
અર્થાત : યજ્ઞશાળા ,દેવમંદિર વગેરે પવિત્ર સ્થાન , બળદ , દેવતા , ગૌશાળા , ચાર રસ્તાની ચોકડી , ધાર્મિક મનુષ્ય , મંદિર આ સહુને તમારી જમણી દિશામાં રાખીને ચાલવાની શાસ્ત્રોમાં આજ્ઞા છે .
તમારી ટીપ્પણી