જાણવા જેવું – મિત્ર કોને કહેવાય ?
न तन्मित्रं यस्य कोपाद्बिभेति
यद्वा मित्रं शङ्कितेनोपचर्यम्। ३७ अ
જેના કોપથી ભયભીત થવું પડે અથવા જેની સેવા શંકાથી કરવી પડે તે લોકો મિત્ર નથી
यस्मिन्मित्रे पितरीवाश्वसीत
तद्वै मित्रं सङ्गतानीतराणि ।। ३७ ब
મિત્ર તો એને કહેવાય જેના પર પિતા જેવો વિશ્વાસ કરાય, બાકી બધા માત્ર સંગી કહેવાય.
यः कश्चिदप्यसंबद्धो मित्रसावेन वर्तते।
स एव बन्धुस्तन्मित्रं सा गतिस्तत्परायणम् ।।३८
પહેલા કોઈ સંબંધ નાં હોય તે છતાં જે મિત્ર જેવો વ્યવહાર કરે તે જ બંધુ છે, તે જ મિત્ર છે , તે જ આધાર છે અને તે જ આશ્રય છે.
– મહાભારત , ઉદ્યોગ પર્વ , ૩૬ મો અધ્યાય ( વિદુર નીતિ )
Very Good.
આઓ મિલકર સંકલ્પ કરે,
જન-જન તક ગુજનાગરી લીપી પહુચાએંગે,
સીખ, બોલ, લિખ કર કે,
ગુજરાતી કા માન બઢ઼ાએંગે.
બોલો હિન્દી પણ લખો સર્વ શ્રેષ્ટ નુક્તા/શીરોરેખા મુક્ત ગુજનાગરી લીપીમાં !
LikeLike