આજનો સુવિચાર: ગુણોનો પ્રભાવ
अकीर्ति विनयो हन्ति हन्त्यनर्थं पराक्रमः ।
हन्ति नित्यं क्षमा क्रोधमाचारो हन्त्यलक्षणम् ।।४३
વિનયભાવ અપકીર્તિનો નાશ કરે છે. પરાક્રમ અનર્થનો નાશ કરે છે.
ક્ષમા સદા ક્રોધનો નાશ કરે છે. અને સદાચાર કુલક્ષણનો નાશ કરે છે.
– મહાભારત , ઉદ્યોગ પર્વ , ૩૯ મો અધ્યાય ( વિદુર નીતિ )
તમારી ટીપ્પણી