શ્લોક : પ્રાતઃસ્મરણ ૧
कराग्रे वसते लक्ष्मीः करमध्ये सरस्वती।
करमूले तु गोविन्दं प्रभाते करदर्शनम ||
સવારે ઉઠીને પોતાના હાથોના દર્શન કરતા આ શ્લોક ઉચ્ચારવામાં આવે છે.
અર્થ : મારા કર (હાથોના) નાં અગ્ર (ઉપરના) ભાગમાં લક્ષ્મીજી બિરાજે છે. મારા કર (હાથોના) નાં મધ્ય ભાગમાં સરસ્વતી બિરાજે છે. .મારા કર (હાથોના) નાં મૂળમાં ભગવાન ગોવિન્દ બિરાજે છે. આ હાથના પ્રાત: કાલમાં હું દર્શન કરી તેમને પ્રણામ કરું છું.
તમારી ટીપ્પણી