શાસ્ત્રવિધાન : પ્રધાન ધર્મ
अद्रोहः सत्यवचनं संविभागो दया दमः।
प्रजनं स्वेषु दारेषु मार्दवं हीरचापलम्।।
एवं धर्मं प्रधानेष्टं
— મહાભારત , શાંતિ પર્વ , અધ્યાય ૨૧
અર્થાત: દેવસ્થાન નામના તપસ્વી પ્રધાન ધર્મ સમજાવતાં કહે છે ” કોઈનો દ્રોહ ના કરવો , હંમેશા સત્ય બોલવું, દાન દેવું , સહુ પર દયા રાખવી , ઈન્દ્રિયોનું દમન કરવું , પોતાની પત્નીથી પુત્રની પ્રાપ્તિ કરવી , વાતો માં મૃદુતા , સ્વભાવમાં લજ્જા અને જીવનમાં અચલતા , આ જ પ્રધાન ધર્મ છે.”
તમારી ટીપ્પણી