જાણવા જેવું : સ્ત્રીનું મહત્વ
पूज्या लालयितव्याश्च स्त्रियो नित्यं जनाधिप।
स्त्रियो यत्र च पूज्यन्ते रमन्ते तत्र देवताः।।
अपूजिताश्च यत्रैताः सर्वास्तत्राफलाः क्रियाः।
तदा चैतत्कुलं नास्ति यदा शोचन्ति जामयः।।
नैव भान्ति न वर्धन्ते श्रिया हीनानि पार्थिव।।
–મહાભારત , અનુશાસન પર્વ , અધ્યાય ૮૧
ભીષ્મ પિતામહ યુધિષ્ઠરને ઉપદેશ આપતાં કહે છે ” જ્યાં સ્ત્રીઓનો આદર થાય છે ત્યાં જ દેવતાઓ પ્રસન્નપૂર્વક નિવાસ કરે છે . જે ઘરમાં સ્ત્રીઓનો અનાદર થાય છે , તે ઘરમાં થતી દરેક ક્રિયા , વૈદિક કે નિર્વાહ માટેની વૃત્તિ નિષ્ફળ જાય છે . જે કુળની વહુ અને દીકરીઓને દુ:ખ મળવાથી શોક થાય છે , તે કુળનો નાશ થાય છે. તેમની શોભા , સમૃદ્ધિ અને સંપત્તિનો નાશ થાય છે ”
તમારી ટીપ્પણી