શાસ્ત્રવિધાન – અધર્મ
प्रतिप्रदानं शरणागतस्य
स्त्रिया वधो ब्राह्मणस्वापहारः।
मित्रद्रोहस्तानि चत्वारि शक्र
भक्तत्यागश्चैव समो मतो मे।। १६
— યુધિષ્ઠિર (महाभारतम्-१७ -महाप्रस्थानिकपर्व-००३ )
શરણમાં આવેલાને ભય આપવો , સ્ત્રીનો વધ કરવો , બ્રાહ્મણના ધનને લુંટવું અને મિત્રો સાથે દ્રોહ કરવો એ ચાર સૌથી મોટા અધર્મ છે. પણ ભક્તનો ત્યાગ કરવો તે આ ચાર અધર્મને સમાન છે
તમારી ટીપ્પણી