જાણવા જેવું – નામ રાખવાના નિયમ
नार्थहीनं न चाशस्तं नापशब्दयुतं तथा ।
नांमंगल्यं जुगुप्स्यं वा नाम कुर्यात्समाक्षरम् ॥१०॥
नातिदीर्घं नातिह्रस्वं नातिगुर्वक्षरान्वितम् ।
सुखोच्चार्य तु तन्नाम कुर्याद्यत्प्रवणाक्षरम् ॥११॥
— શ્રી વિષ્ણુ પુરાણ , તૃત્તીય અંશ , ૧૦મો અધ્યાય
અર્થાત : નામ જયારે રાખવામાં આવે ત્યારે તે અર્થહીન , અનિશ્ચિત, અપશબ્દયુકત, અમાંગલિક, અને નિંદનીય ના હોવું જઈએ ( ૧૦ )
અતિ લાંબુ , અતિ ટુકું , અથવા અતિ કઠોર ઉચ્ચારવાળા અક્ષરોયુકત નામ ન રાખવું. જે સુખ-પૂર્વક ઉચ્ચાર કરી શકાય અને જે નામના અંતમાં લઘુ વર્ણનો અક્ષર (મૃદુ સ્વરનું) હોય તેવું નામ રાખવું. ( ૧૧ )
તમારી ટીપ્પણી